Friday, 23 August 2024
શ્રાવણ માસનું ત્રીજું તિથિ ભોજન
આજે તારીખ 23 ઓગસ્ટ ને શુક્રવારના રોજ પ્રાથમિક શાળા ઢાઠી તથા આંગણવાડીના તમામ બાળકોને ગામના યુવાન શ્રી નરેન્દ્રભાઈ પ્રભાતસિંહ પરમારના પરિવાર તરફથી આ શ્રાવણ માસમાં તિથિ ભોજન આપવામાં આવ્યું.તિથિ ભોજનમાં દાળ,ભાત,રમકડાં અને લાડુ બનાવવામાં આવ્યા.શાળાના તમામ બાળકોએ તિથિ ભોજનનો લાભ લીધો.શાળા પરિવાર અને એસ.એમ.સી. સમિતિ આ તબક્કે નરેન્દ્રભાઈ અને તેમના પરિવારનો આભાર વ્યક્ત કરે છે.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment