આજ રોજ તા - 25/8/2022ને ગુરુવારના રોજ ગામના વ્યક્તિ શ્રી રામભાઈ તરફથી શાળાના બાળકોને દાળ,ભાત,લાડુ અને શાકનું તિથિભોજન આપવામાં આવ્યું.આજે સતત ત્રીજા દિવસે બાળકોને તિથિભોજન મળેલ છે.બાળકો ખૂબ ખુશ થઈને તિથિભોજનનો આનંદ માણ્યો.
આ તબક્કે શાળા પરિવાર રામભાઈનો આભાર વ્યક્ત કરે છે.
No comments:
Post a Comment