15/8/2022 ના રોજ ભારતની આઝાદી ના 75 વર્ષ પૂર્ણ થયાની ખુશીમાં જ્યારે આખો ભારત દેશ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીમાં ભાગ લઈ રહ્યો છે અને દેશભક્તિને લગતા તમામ કાર્યક્રમ દેશની તમામ સરકારી કચેરીઓ,શાળાઓમાં થઈ રહ્યા છે ત્યારે આ તબક્કે ઢાઠી પ્રા.શાળામાં પણ ગીતસ્પર્ધા, વકૃત્વ સ્પર્ધા, ચિત્રસ્પર્ધા, તિરંગાયાત્રા જેવી વિવિધ સ્પર્ધા દ્વારા અમૃત મહોત્સવની ઊજવણી કરવામાં આવી.શાળાના તમામ બાળકોએ ઉત્સાહથી આ કાર્યક્રમમાં ભાગ લીધો.
No comments:
Post a Comment