આખા વર્ષ દરમિયાન યોજાતી પરીક્ષા,એકમ કસોટી અને સતત અને સર્વગ્રાહી મુલ્યાંકનના આધારે ઢાઠી પ્રા.શાળામાંથી 2 પ્રતિભાશાળી વિદ્યાર્થીની પસંદગી ગાંધીનગરથી કરવામાં આવી.તેમાં આપણી શાળામાંથી ભાવેશકુમાર કનુભાઈ પરમાર અને મામતાબેન રાજેન્દ્રસિંહ સોલંકીની પસંદગી કરવામાં આવી.
બન્ને બાળકોને શાળા પરિવાર અને ઢાઠી SMC કમિટી તરફથી ખૂબ ખૂબ અભિનંદન.
CRC સાહેબશ્રીએ ખાસ શુભેચ્છા પાઠવી છે.
Saturday 5 September 2020
પ્રતિભાશાળી વિદ્યાર્થી પ્રમાણપત્ર એનાયત(શિક્ષકદિન નિમિત્તે)
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment