Thursday 16 March 2023

પક્ષી પરબ

        આજ રોજ તા : 16/3/23 ને ગુરુવારના રોજ બાળકો અને શાળાના શિક્ષકગણ સાથે મળીને પક્ષી માટે પાણી પીવાની પરબ બનાવવામાં આવી.બાળકો પક્ષીઓ અને પ્રાણીઓ પ્રત્યે સહાનુભૂતિ કેળવે તે અધ્યયન નિષ્પતી સિદ્ધ થાય તે અંતર્ગત એક સહ અભ્યાસિક પ્રવૃત્તિ કરવામાં આવી.બાળકોને ઘરે પણ આવી પક્ષી પરબ બનાવવા જણાવવામાં આવ્યું. પક્ષીઓને ઉનાળાની કાળજાળ ગરમીમાં રાહત મળે અને બાળકોમાં દયા તથા સહાનુભૂતિનો ભાવ કેળવાય એ અમારી પ્રવૃત્તિનો મુખ્ય આશય હતો.

No comments:

Post a Comment