કોરોના મહામારીના કારણે જ્યારે શાળાઓ બંધ છે ત્યારે બાળકોનું શિક્ષણ ના બગડે અને તેમને ઘરે બેઠા શિક્ષણ મળે તે હેતુથી સરકારશ્રી દ્વારા હોમલર્નિંગ અને ડી.ડી.ગિરનાર દવારા શૈક્ષણિક કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો.ઢાઠી પ્રા.શા.ના શિક્ષકો દ્વારા બાળકોને શેરી શિક્ષણ અને વોટ્સએપ ગૃપ દ્વારા શિક્ષણ મળી રહે તે માટે મહેનત હાથ ધરી બાળકોને ઘરે જઈ શિક્ષણ આપવામાં આવ્યું.શાળાના આચાર્ય શ્રી હસુમતીબેન તથા ભરતભાઈએ બાલકોને સારું એવું માર્ગદર્શન અને શિક્ષણકાર્ય આપ્યું.
No comments:
Post a Comment