તા : 28/8/19ને બુધવારના રોજ શાળાના બાળકોને શાળાના સ્ટાફ પરિવાર તરફથી તિથિ ભોજન આપવામાં આવ્યું. પવિત્ર શ્રાવણ માસમાં આગલા દિવસે એટલે કે તા : 27/8 ના રોજ પાલિખંડા મંદિરના મહારાજે પણ શાળાના બાળકોને તિથિ ભોજન કરવું.શાળા પરિવાર તરફથી મહારાજશ્રી વંદન.
No comments:
Post a Comment