Saturday 14 April 2018

Dr.Aambedakar jayanti ni ujavani

    આજ રોજ તા:14/4/18 ને શનિવારના રોજ અમારી શાળામાં ડૉ. આંબેડકરના જન્મદિનની ઉજવણી કરવામાં આવી.આ દિવસે ડૉ. આંબેડકરના ફોટા ઉપર ફૂલો અર્પણ કરી ને આ કાર્યક્રમ ની શરૂઆત કરવામા આવી. આ દિવસે શાળાનાં બાળકોએ વિવિધ કાર્યક્રમમાં ભાગ લીધો.શાળાના આચાર્યશ્રી દ્રારા આંબેડકરના જીવનના પ્રસંગો વિશે વિદ્યાર્થીઓને સમજ આપવામાં આવી.    ગ્રામજનો,શિક્ષકગણ,SMC સભ્યો ભેગા મળીને ચર્ચા કરવામાં આવી.


1 comment: