Thursday 3 August 2017

Tithi Bhojan

      આજ રોજ તા : 3/8/2017 ને ગુરુવારના રોજ ગામનાં વડીલ શ્રી મોનાભાઈ ભીખાભાઇ પરમાર તરફથી શાળામાં વિદ્યાર્થીઓને તિથિભોજન કરાવવામાં આવ્યું.
    ગામનાં વડીલ શ્રી મોનાભાઈનો શાળા પરિવાર ખૂબ ખૂબ આભાર માને છે કે જેમને આ પવિત્ર શ્રાવણ માસમાં સૌ પહેલા તિથિ ભોજનની પહેલ કરી. ખૂબ ખૂબ આભાર.


1 comment:

  1. ખૂબ સરસ કામ કર્યું
    આભાર
    વિદ્યાર્થીઓને તિથિભોજન કરાવવા બદલ

    ReplyDelete