આજ રોજ તા : 3/8/2017 ને ગુરુવારના રોજ ગામનાં વડીલ શ્રી મોનાભાઈ ભીખાભાઇ પરમાર તરફથી શાળામાં વિદ્યાર્થીઓને તિથિભોજન કરાવવામાં આવ્યું.
ગામનાં વડીલ શ્રી મોનાભાઈનો શાળા પરિવાર ખૂબ ખૂબ આભાર માને છે કે જેમને આ પવિત્ર શ્રાવણ માસમાં સૌ પહેલા તિથિ ભોજનની પહેલ કરી. ખૂબ ખૂબ આભાર.
Thursday 3 August 2017
Subscribe to:
Post Comments (Atom)
ખૂબ સરસ કામ કર્યું
ReplyDeleteઆભાર
વિદ્યાર્થીઓને તિથિભોજન કરાવવા બદલ