આજ રોજ તા: ૯/૬/૨૦૧૭ ને શુક્રવારના રોજ અમારી પ્રા.શા.ઢાઠીમાં પ્રવેશોત્સવ કાર્યક્રમની ઊજવણી કરવામાં આવી.કંથરજી હાઇસ્કૂલના આચાર્ય શ્રી ગીરીશભાઈ પટેલ સાહેબ તથા બાલાસિનોર શાળાના H Tat શ્રી ઇમરાનભાઇ સાહેબ આ કાર્યક્રમના મુખ્ય મહેમાન હતા.
નવા પ્રવેશપાત્ર ૧૪ વિધાર્થીઓને ચંદન તિલક કરી પ્રવેશ આપવામાં આવ્યો. શાળાની વિધાર્થીઓએ મનુષ્ય ગૌરવ ગાન ગીત અને બેટી બચાવો બેટી ભણાવો ,વૃક્ષારોપણ વિશે અમૃત વચન આપ્યું.
આ કાર્યક્રમમાં S.M.C.ના સભ્યો,વાલીઓ,તથા મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહયા.શાળાના તમામ શિક્ષક ભાઇ બહેનોએ ખૂબ ઉત્સાહથી આ કાર્યક્રમને સફળ બનાવ્યો.આ કાર્યક્રમમાં અમારા આમંત્રણને માન આપી હાજર રહેનાર તમામનો ખૂબ ખૂબ આભાર.
Friday 9 June 2017
પ્રવેશોત્સવ કાર્યક્રમ
Subscribe to:
Post Comments (Atom)
ખૂબ જ સરસ
ReplyDelete